અનંતનાગમાં આતંકીઓએ બિન-કાશ્મીરીને ગોળી મારી: બિહારના શંકર શાહનું સારવાર દરમિયાન મોત; 10 દિવસમાં બીજી ઘટના
શ્રીનગર15 મિનિટ પેહલાકૉપી લિંકબુધવારે (17 એપ્રિલ) સાંજે, કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહરામાં આતંકવાદીઓએ ફરીથી બિન-કાશ્મીરી પર ગોળીબાર કર્યો. આ હુમલામાં બિહારના ...