1 કલાક પેહલા
- કૉપી લિંક
આવતીકાલે 29 ઓક્ટોબર, મંગળવારે ધનતેરસ છે. અને દિવાળીનો તહેવાર શરૂ થશે. તમામ પ્રકારની ખરીદી, રોકાણ અને નવી શરૂઆત માટે દિવસભર શુભ સમય રહેશે. આ દિવસે ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે, એવું માનવામાં આવે છે કે આ યોગમાં કરવામાં આવેલ કામ 3 ગણું ફળ આપે છે. સાંજે ધન્વંતરી, કુબેર અને લક્ષ્મી પૂજન થશે. યમ માટે એક દીપ દાન કરવામાં આવશે.