અમદાવાદ25 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઉનાળામાં વિદેશમાં હરવા ફરવાના શોખીનો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ પર 31 માર્ચથી 26 ઓક્ટોબર, 2024 સુધી સમર શેડ્યુલની શરૂઆત થવા જઈ રહી છે. DGCAએ દ્વારા મંજૂરી મળ્યા બાદ 31 માર્ચ 2024થી અમદાવાદ એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થાય તેવી શક્યતાઓ છે. અમદાવાદ એરપોર્ટથી બેંગકોક, કુઆલાલંપુર અને જેદ્દાહ સહિતના આંતરરાષ્ટ્રીય સ્થળોની સીધી ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે. આ ઉપરાંત કેટલીક ફ્લાઇટમાં ફ્રિકવન્સીનો વધારો કરવામાં આવશે.
અમદાવાદ એરપોર્ટ પર સમર શેડ્યુલની તૈયારી
આંતરરાષ્ટ્રીય સ્થળોની સીધી ફ્લાઇટ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ