જુનાગઢ11 મિનિટ પેહલા
- કૉપી લિંક
જૂનાગઢ રાજપૂત સમાજ ખાતે રાજપુત મહિલા પાંખ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા જ ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિયો મામલે એક નિવેદન આપવામાં આવ્યું હતું. જે નિવેદનને લઈ ક્ષત્રિયોમાં રોષ જોવી મળી રહ્યો છે. ત્યારે આજે જૂનાગઢ રાજપૂત સમાજ ખાતે રાજપૂત મહિલા પાંખ દ્વારા પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પરસોતમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠયો છે.આ અભદ્ર ટિપ્પણી મામલે આવનાર સમયમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવશે તેવું રાજપુત મહિલા પાંખ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
મીરાબા જાડેજા એ જણાવ્યું હતું કે આજે અમે રાજપૂત સમાજ જૂનાગઢ