વડોદરા3 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડોદરા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા નંબર 47 (સવાર) નિઝામપુરામાં ધોરણ 6થી 8ની કન્યાઓને સ્વરક્ષણ તાલીમના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. શાળાના આચાર્ય સુશીલકુમાર વર્મા અને કોચ ધ્વનિબેન પટેલ દ્વારા કન્યાઓને સ્વરક્ષણ તાલીમ વિશે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.