રાજકોટ14 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ એકસાથે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 10% જેટલું વધીને 92.06 % આવ્યું છે, જયારે સામાન્ય પ્રવાહનું પરિણામ 13% જેટલુ વધીને 93.29% જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટમાં મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારના દીકરા-દીકરીઓનું આજે ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. કોઈએ UPSC ક્રેક કરી IAS બનવાની તો કોઈએ ડૉક્ટર બનવાની ઈચ્છા દર્શાવી.
દરરોજ 5-6 કલાક વાંચન કરતો હતો રાજકોટના મહાનગરપાલિકા ચોકમાં