નર્મદા (રાજપીપળા)4 મિનિટ પેહલા
- કૉપી લિંક
નર્મદા જિલ્લામાં પુણ્ય સલિલા મા નર્મદાની યોજાઈ રહેલી ઉત્તરાવાહિની પંચકોશી પરિક્રમા હવે મધ્યાંતરે પહોંચી છે. પરિક્રમાના પ્રારંભથી જ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે ઉભી કરાયેલી જરૂરી પ્રાથમિક સુવિધાઓ સહિત તેમની સલામતી અને આરોગ્ય વિષયક સેવાઓ 24 કલાક પુરી પાડવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓને અનુકૂળતા સમયે પરિક્રમા કરે છે. દિવસે વધુ ગરમી હોવાને કારણે રાત્રિ પરિક્રમા અનુકૂળતાએ કરતા હજારો પરિક્રમાવાસીઓ આસ્થા-શ્રદ્ધા સાથે પરિક્રમામાં ગ્રૃપ સાથે જોડાય છે.
પંચકોશી પરિક્રમા મા છોટાઉદેપુરના ચૂંટણી અધિકારી અને કલેક્ટર