Tag: Allopathy Vs Ayurveda

જાહેરાત કેસ- સુપ્રીમ કોર્ટે પતંજલિ પાસેથી અસલ નકલ માંગી: રામદેવ-બાલકૃષ્ણને હાજર થવામાંથી મુક્તિ આપવામાં આવી; IMA પ્રમુખનો મીડિયા ઈન્ટરવ્યુ મંગાવાયો

નવી દિલ્હી2 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટમાં મંગળવારે લગભગ દોઢ કલાક સુધી પતંજલિ જાહેરાત મામલે સુનાવણી થઈ. રામદેવ અને બાલકૃષ્ણ જસ્ટિસ ...

રામદેવ-બાલકૃષ્ણએ વધુ એક માફી પત્ર છપાવ્યું: પતંજલિ વિજ્ઞાપન કેસમાં બિનશરતી માફી માંગી; અગાઉની માફી પર કોર્ટે પૂછ્યું હતું- માઇક્રોસ્કોપથી તો વાંચવું નહીં પડે ને?

નવી દિલ્હી8 કલાક પેહલાકૉપી લિંકપતંજલિ ગ્રૂપ પર અખબારોમાં જાહેરાતો પ્રકાશિત કરીને એલોપેથી વિરુદ્ધ નકારાત્મક પ્રચાર કરવાનો આરોપ છે, જેના પર ...

પતંજલિ જાહેરાત કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: પતંજલિએ 67 ન્યૂઝપેપરમાં જાહેરાતો કરીને માફી માગી, કોર્ટે પૂછ્યું- આ જાહેરાતની સાઇઝ કેટલી હતી?

18 મિનિટ પેહલાકૉપી લિંકકોર્ટ રૂમ LIVEજસ્ટિસ અમાનતુલ્લાઃ જ્યારે કાયદો અમલમાં હોય ત્યારે શું તમે તેને રોકી શકો છો? આવી સ્થિતિમાં ...

બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી: બિહાર-છત્તીસગઢમાં નોંધાયેલી FIR પર કાર્યવાહી રોકવાની માંગ કરી, આયુર્વેદિક દવાઓથી રોગ મટાડવાના ખોટા દાવા કર્યા હતા

નવી દિલ્હી46 મિનિટ પેહલાકૉપી લિંક16 એપ્રિલે સુનાવણી દરમિયાન બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.સુપ્રીમ કોર્ટે શુક્રવારે (19 ...

ભ્રામક જાહેરાતો મામલે પતંજલિએ ફરી સુપ્રીમ કોર્ટમાં માફી માગી: બાબા રામદેવે કહ્યું- કામના ઉત્સાહમાં આવું થઈ ગયુંસ કોર્ટે ખખડાવીને કહ્યું- તમે એટલાં પણ નિર્દોષ નથી

નવી દિલ્હી2 મિનિટ પેહલાકૉપી લિંકમંગળવારે સુપ્રીમ કોર્ટમાં પતંજલિ જાહેરાત મામલે ફરી એકવાર સુનાવણી થઈ. બાબા રામદેવ અને બાલકૃષ્ણ ત્રીજી વખત ...

પતંજલિની માફી મંજૂર નથી…: ત્રણ વખત અમારા આદેશનો અનાદર થયો, પરિણામ ભોગવવું પડશે; સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

07:44 AM10 એપ્રિલ 2024કૉપી લિંકકોર્ટ રૂમ લાઈવ(ડૉક્ટર મિથિલેશ કુમાર હાજર થયા)જસ્ટિસ અમાનતુલ્લાઃ તમે પોસ્ટ ઓફિસની જેમ કામ કરતા હતા? તમારામાં ...

ભ્રામક જાહેરાત કેસ- બાબા રામદેવ હાજીર હો: પતંજલિએ સુપ્રીમ કોર્ટમાં માંગી હતી માફી અને કહ્યું- આવી જાહેરાતો ફરીથી બતાવીશુ નહીં

નવી દિલ્હી7 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટ 17 ઓગસ્ટ, 2022ના રોજ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા પતંજલિ વિરુદ્ધ કરવામાં આવેલી અરજી ...

પતંજલિએ સુપ્રીમ કોર્ટની માફી માગી: કહ્યું- આવી જાહેરાતો નહીં બતાવીએ; કોર્ટે રામદેવ-બાલકૃષ્ણને હાજર થવા સમન્સ પાઠવ્યા હતા

નવી દિલ્હી11 મિનિટ પેહલાકૉપી લિંકપતંજલિ આયુર્વેદની ભ્રામક દવાની જાહેરાતને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં, કંપનીએ હવે તેની ભૂલ માટે ...

બાબા રામદેવ હાજિર હો…: ભ્રામક જાહેરાતોના મામલે સુપ્રીમ કોર્ટનું બાબા રામદેવને સમન્સ, કહ્યું- ‘તમે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે’

નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદની ભ્રામક કરતી દવાની જાહેરાત મામલે સ્વામી રામદેવ(પતંજલિના કો-ફાઉન્ડર) અને પતંજલિના MD આચાર્ય ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?