ઓડિશામાં PM મોદીએ પદ્મશ્રી વિજેતાને પગે લાગી આશિર્વાદ લીધા: મોદીએ કહ્યું- 50 સીટોની અંદર કોંગ્રેસનું ફિંડલુ વળી જશે; 4 જૂને પાર્ટી દેશની સંસદમાં વિપક્ષ પણ બની શકશે નહીં
ભુવનેશ્વર29 મિનિટ પેહલાકૉપી લિંકપીએમ મોદીએ કંધમાલમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પૂર્ણમાસી જાનીના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ...