ઉજ્જવળ ચરિત્રની દેવી મહાગૌરીની પૂજા કરવાની પદ્ધતિ: તપસ્યાને કારણે દેવીનું શરીર કાળું થઈ ગયું, જ્યારે ભગવાન શિવે ગંગાજળ છાંટ્યુ તો શરીર ચમકવા લાગ્યું અને ત્યારથી નામ પડ્યું મહાગૌરી
42 મિનિટ પેહલાકૉપી લિંકનવરાત્રિના આઠમા દિવસે દેવી દુર્ગાના આઠમા સ્વરૂપ મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. માતાના આ સ્વરૂપે ભગવાન શિવને ...