ગાંધીધામ2 મિનિટ પેહલા
- કૉપી લિંક
- કંડલા- મુન્દ્રા પોર્ટના કામદારો માટે કરાશે જનહિત યાચિકા
- કેપીકેએસ સહિતના સંગઠનોએ એકત્ર થઈને કર્યો નિર્ણય: કામદારોને ન્યાય અપાશે
ગાંધીધામમાં ઈએસઆઈ સંસ્થા દ્વારા એક સંમેલનનું આયોજન ગોમતીબેન ચાવડાના અધ્યક્ષ સ્થાને થયું હતું, જેમાં અનુભવી કામદાર નેતાઓએ હાજર રહીને પોતાના વિચારો રજુ કર્યા હતા. જેમાં ગુજરાત હાઈકોર્ટના વકીલ ભુષણ ઓઝા અને કંડાલા પોર્ટ કર્મચારી સંઘના પ્રમુખ મોહનભાઈ આશવાની, ઉપપ્રમુખ ભરત કોટિયા, કોંગ્રેસના ભરત સોલંકી, સંતોષ મીશ્રા વગેરે હાજર રહ્યા હતા.
સંમેલનમાં ત્રણ કલાકની ચર્ચા બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો