ED અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરશે: અત્યાર સુધીમાં 6 સમન્સ મોકલ્યા છે, જો તેઓ નહીં આવે તો તેમને કોર્ટમાં હાજર કરાશે
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકED આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરશે. તપાસ એજન્સીએ 17 ફેબ્રુઆરીએ છઠ્ઠું સમન્સ પાઠવ્યું હતું. ...