રાજકોટ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
રાજકોટના સાધુવાસવાણી રોડ પર નંદવિહાર એપાર્ટમેન્ટમાં રહેતા મહિલા તબીબે અમીન માર્ગ ઉપર ત્રિશા બંગ્લોઝમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા પતિ સ્મિત દિનેશભાઈ નાંદપરા, સાસુ હંસાબેન દિનેશભાઈ નાંદપરા, પ્રિયાબેન ચિરાગભાઈ બરોચીયા, ચિરાગ બરોચીયા અને ભારતીબેન બરોચીયા વિરુદ્ધ માનસિક ત્રાસ આપી મેણા-ટોણા મારી અને ઝઘડાઓ કરી કાઢી મૂકવાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પતિ સહિતના સાસરીયો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પરિણીતા સયુક્ત પરિવારમાં રહેતી હતી ફરિયાદી તબીબ પરિણીતાએ